ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોની અનોખી પહેલ


SHARE











મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોની અનોખી પહેલ

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉતરાયણમાં દર વર્ષે ઘાયલ પક્ષીઓને સારવાર કરવાના હેતુથી ચાલતું "મને બચાવો" પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વર્ષ-૨૦૨૩ નું આ અભિયાનનો જેટલો પણ ખર્ચ થતો હોય કે જેમાં ડોક્ટરની ફી, દવાઓનો ખર્ચ, મંડપનો ખર્ચ વિગેરે તમામ ખર્ચ અંદાજિત ૧ લાખ રૂપિયા મોરબીની પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા આપવામાં આવશે.તેમ કર્તવ્ય જીવદયા કેન્દ્રએ યાદીમાં જણાવેલ છે.કેન્દ્રના હેલ્પલાઇન નંબર (757486886,7574885788) ઉપર માહિતી આપવા યાદીમાં જણાવવામાં આવેલ છે. 






Latest News