મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે શાળામાં વ્યસન જાગૃતિ નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE











હળવદના રણમલપુર ગામે શાળામાં વ્યસન જાગૃતિ નિબંધ સ્પર્ધા યોજાઇ

હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ માધ્યમિક શાળા ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપુરના અધિકારીઑ હાજર રહ્યા હતા અને આ નિબંધ સ્પર્ધાની અંદર શાળાના ૨૨૬ જેટલા બાળકોમાંથી ૨૯ બાળકોએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધાની અંદર વિજેતા બનેલા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનારા તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શૈક્ષણિક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને તેહાનભાઈ શેરસીયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તેમજ તેના પરિવારજનો વ્યસનથી દૂર રહે તેના માટે તેને અપીલ કરી હતી






Latest News