મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પુલ દુર્ઘટનાને કારણે મોકૂફ રાખેલ સમસ્ત ઉધરેજા પરિવારનું છઠું સ્નેહમિલન યોજાયું


SHARE











મોરબી પુલ દુર્ઘટનાને કારણે મોકૂફ રાખેલ સમસ્ત ઉધરેજા પરિવારનું છઠું સ્નેહમિલન યોજાયું

સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષો થી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરતા આવ્યા છે પરંતુ કોરોના કાળના કારણે બે વર્ષથી સ્નેહમિલન થઇ શક્યું ન હતું. ત્યાર બાદ તા ૬/૧૧ ના રોજ સમસ્ત ઉધરેજા પરિવાર સ્નેહમિલન અને વિધાર્થી સન્માન કાર્યક્રમનું આયોજન કરેલ હતું પરંતુ ઓચિંતી મોરબી પર આવી પડેલ ઝુલતાપુલ દુર્ઘટનાના લીધે સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ રાખેલ હતો જે તાજેતરમાં ભરતનગર પાસે આવેલ ભરતવન ફાર્મ ખાતે રાખવામા આવ્યો હતો ત્યારે ઉધરેજા પરિવાર સ્નેહ મિલનમાં સૌપ્રથમ કોરોના અને પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી જેમાં પરિવારના વડીલોપરિવારના ડોક્ટરોનું અભિવાદન કર્યું હતું તથા પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું જેમાં વિધાર્થીઓને શિલ્ડથી માંડીને લેપટોપ તથા સ્કુટી આપીને સન્માન કરવામાં આવ્યું હતું






Latest News