મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ગુરુવંદના અને સ્નેહમિલનનો રવિવારે કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીના બગથળા ગામે ગુરુવંદના અને સ્નેહમિલનનો રવિવારે કાર્યક્રમ યોજાશે

મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ હાઈસ્કૂલ શ્રી હરિ નકલંક વિદ્યાલયના વાર્ષ 2006ની બેચની એસએસસીના વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આ હાઇસ્કુલના દરેક પુર્વ વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:. પ્રાચિન કાળથી ભારતવર્ષમાં ગુરૂ શિષ્ય પરંપરા તેમજ તેમના સબંધો અનેરા ભાવપૂર્ણ અનેક દ્રષ્ટાંતરૂપ રહ્યા છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાન કૃષ્ણ, ગુરુ દ્રોણ અને તેના શિષ્ય અર્જુન આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે જેમાંથી પ્રેરણા લઇને મોરબીની બગથળા હાઈસ્કૂલના વર્ષ 2006 ના એસએસસીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરુ ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરેલ છે અને તા 18/12 ને રવિવારે બપોરે ચાર કલાકે પટેલ સમાજ વાડી બગથળા ખાતે આ કાર્યક્રમ યોજાશે અને તેને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી ઉમેશભાઈ ઠોરીયા અને કાનજીભાઈ સારદીયા સહિતના જહમત ઉઠાવી રહ્યા છે






Latest News