મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નિલકંઠ મહાદેવ મંદિરે જન્માષ્ટમી પર્વની વિશેષ શણગાર સાથે ઉજવણી કરાઇ


SHARE











મોરબીના પાડાપુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આજે જન્માષ્ટમી નિમિત્તે ખાસ કરીને શણગાર કરવામાં આવ્યો હતો અને મહાદેવની શિવલિંગ પાસે કૃષ્ણ ભગવાનની રંગોળી બનાવવામાં આવી હતી આ મંદિરના મહંત ગુલાબગીરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે જન્માષ્ટમીના પર્વની સમગ્ર ભારત દેશની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના પાડા પુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ ખાસ કરીને શિવજીના શિવલીંગ પાસે શણગાર કરવામાં આવ્યો હતો અને શિવજીની શિવલિંગ પાસે કૃષ્ણ ભગવાનની રંગોળી બનાવવામાં આવી હતી જે ખરેખર નયન રમ્ય લાગતી હતી અને આ દર્શન કરવાનો લાભ શિવભક્તો દ્વારા આજે લેવામાં આવ્યો હતો અને આમ જન્માષ્ટમી પર્વની ઉજવણી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો પણ જોડાયા હતા




Latest News