ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નિલકંઠ મહાદેવ મંદિરે જન્માષ્ટમી પર્વની વિશેષ શણગાર સાથે ઉજવણી કરાઇ


SHARE











મોરબીના પાડાપુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આજે જન્માષ્ટમી નિમિત્તે ખાસ કરીને શણગાર કરવામાં આવ્યો હતો અને મહાદેવની શિવલિંગ પાસે કૃષ્ણ ભગવાનની રંગોળી બનાવવામાં આવી હતી આ મંદિરના મહંત ગુલાબગીરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે જન્માષ્ટમીના પર્વની સમગ્ર ભારત દેશની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના પાડા પુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ ખાસ કરીને શિવજીના શિવલીંગ પાસે શણગાર કરવામાં આવ્યો હતો અને શિવજીની શિવલિંગ પાસે કૃષ્ણ ભગવાનની રંગોળી બનાવવામાં આવી હતી જે ખરેખર નયન રમ્ય લાગતી હતી અને આ દર્શન કરવાનો લાભ શિવભક્તો દ્વારા આજે લેવામાં આવ્યો હતો અને આમ જન્માષ્ટમી પર્વની ઉજવણી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો પણ જોડાયા હતા






Latest News