ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વિરાટનગર રંગપરમાં ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી


SHARE











મોરબીના વિરાટનગર રંગપરમાં ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

"હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"
હજારો વર્ષોથી ભગવાન કૃષ્ણ લોક સાંસ્કૃતિકમાં એટલા જ શાશ્વત છે,એટલાજ પ્રિય છે, કૃષ્ણલીલા દ્વારા લોકો ખુબજ આનંદ મેળવે છે,એ અન્વયે સમગ્ર વિરાટનગર રંગપર ગામમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગામના યુવક મંડળ હસમુખભાઈ વડસોલા,કેતન વડસોલા, વિજયભાઈ કાચરોલા,ભદ્રેશ વડસોલા,સચિન વિરમગામા, વિશાલ વડસોલા, જયેશભાઈ વડસોલા,કલ્પેશભાઈ વડસોલા વગેરેએ નૌકા આકારનો સુંદર રથ તૈયાર કર્યો હતો,રૂદ્ર કિશોરભાઈ વડસોલા કાનુડો અને પૂર્વ બળદેવ વડસોલા બળદેવના રૂપમાં ડી.જે. ના તાલ સાથે સમગ્ર ગામની ગલીઓમાં વાજતે ગાજતે ફરી રામજી મંદિરના પટાંગણમાં હજારો લોકો વચ્ચે મટકી ફોડનો કાર્યક્રમ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી,હાથી ઘોડા પાલખીના નાદ સાથે સંપન્ન થયો આબાલ વૃદ્ધ સૌ કોઈએ ભક્તિભાવ સાથે ખુબજ આનંદ મેળવ્યો હતો.






Latest News