મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીની સોમનાથ સોસાયટીમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની સોમનાથ સોસાયટીમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાયો

આજ સોમનાથ સોસાયટીમાં સ્થાનિક નાગરિકોની હાજરીમાં પ્રકૃતિ વંદન કરવામાં આવ્યું હતી આ પ્રસંગે પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયન્તિભાઈ ભાડેશીયાનું પ્રકૃતિની સુરક્ષા માટે પ્રેરક ઉદબોધન રહ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પર્યાવરણ સંયોજક ડો.મનુભાઈ કૈલા,જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા, યોગ ટ્રેઈનેર રૂપલબેન શાહ તથા સ્વયંસેવકો તથા અન્ય ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા

 પ્રેરણાદાયી ઉજવણી

યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીના દીકરા મયંકના જન્મદિવસ નિમિતે શહેર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી તથા પછાત વિસ્તારનાં બાળકોમાં  સામાજિક સમરસતા કેળવાય તેવા હેતુથી તેમજ વર્તમાન સ્થિતિની ધ્યાનમાં રાખીને સેલ્ફ ડિસ્ટન્સ જાળવી સેનીટાઇઝ તથા માસ્ક વિતરણ કરીને બાળકોને પીઝા અને દાબેલી સહિતનું ભોજન કરાવ્યુ હતું અને જન્મદિવસ ઉજવ્યો હતો






Latest News