મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્ન્માષ્ટમીની ઉજવણી સંદર્ભે મિટિંગ યોજાઇ


SHARE















વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્ન્માષ્ટમીની ઉજવણી સંદર્ભે મિટિંગ યોજાઇ

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કઈ રીતે કરવી તેના માટે મિટિંગ રાખેલી હતી જેમાં ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, મહંત જગદીશગિરિ, મહંત રેવાદાસ બાપુ ફળેશ્વર મંદિર હજાર રહયા હતા જેમાં વાંકાનેરને ગોકુળિયું ગામ બનાવવા માટેની ચર્ચા ભરતભાઈ ઓઝા, સુરેશભાઈ પ્રજાપતિ, અમુભાઈ ઠાકરાણી, અમિતભાઈ ભટ્ટ, હિરેનભાઈ ખીરૈયા, દુવ્યંત ઠાકર સાથે વાંકાનેરની સર્વે હિન્દુ સમાજના ધર્મપ્રેમી અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમ માટે વાંકાનેરના મહારાણા ઝાલા કેશરીદેવસિંહહાર્દિક શુભેચ્છા પાઠવેલ છે






Latest News