વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં થેલેસેમિયા નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં થેલેસેમિયા નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના લાયન્સ ક્લબ દ્વારા થેલેસેમિયા નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. શ્રી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ તેમજ થેલેસેમિયા અંગે નિદાન કરાવ્યું હતું. થેલેસેમીયા શું છે..? અને તેનું નિદાન ન થવાથી તે આગળ જતા જીવલેણ પણ નીવડી શકે છે. માટે લગ્ન પહેલા શરૂ કરાવો તે પ્રકારની લાવવાના ભાગરૂપે દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ લોકોને થેલેસેમિયા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.






Latest News