મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં થેલેસેમિયા નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE















મોરબીમાં થેલેસેમિયા નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના લાયન્સ ક્લબ દ્વારા થેલેસેમિયા નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. શ્રી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ તેમજ થેલેસેમિયા અંગે નિદાન કરાવ્યું હતું. થેલેસેમીયા શું છે..? અને તેનું નિદાન ન થવાથી તે આગળ જતા જીવલેણ પણ નીવડી શકે છે. માટે લગ્ન પહેલા શરૂ કરાવો તે પ્રકારની લાવવાના ભાગરૂપે દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ લોકોને થેલેસેમિયા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.






Latest News