મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનાનાં મૃતકોને શ્રધ્દ્ધાંજલિ પાઠવતા સાંસદ વિનોદભાઈ ચાવડા


SHARE











મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનાનાં મૃતકોને શ્રધ્દ્ધાંજલિ પાઠવતા સાંસદ વિનોદભાઈ ચાવડા

મોરબીમાં ઝુલતા પૂલની સર્જાયેલી દુર્ઘટના હદયદ્રાવ્યક હતી દુર્ઘટનાનાં સમાચાર મળતા
સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઘડીનો પણ વિલંબ
કર્યા વગર મોરબી પહોંચી બચાવ અને સેવા કાર્યોમાં જોડાયા હતા.


આ ઘટનાને દુઃખદ ગણાવતા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વતા પાઠવી
હતી. હોસ્પિટલમાં ભાજપા સતાધીશો તથા પધાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી ઘાયલોને થતી
સારવારની સમીક્ષા કરી હતી.બચાવ કાર્યમાં જોડાયેલા મોરબી નગરજનો તથા પ્રવાશીઓ
તાત્કાલિક બચાવ કાર્ય થકી ઘણા લોકોને જીવનદાન મળ્યું હતું તેમ જણાવતા સાંસદે પૂલ
દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોની આત્માને ભારે હદય શ્રધ્દ્ધાંજલિ પાઠવી હતી. અને
મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.






Latest News