મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર વૃંદાવન વાટિકામાંથી આધેડ મહિલા ગુમ થતાં પરિવારજનોમાં દોડધામ :


SHARE











વાંકાનેર વૃંદાવન વાટિકામાંથી આધેડ મહિલા ગુમ થતાં પરિવારજનોમાં દોડધામ

(કેતન ભટ્ટી દ્વારા) : રાતીદેવળી માર્ગ પર આવેલ વૃંદાવન વાટિકા વિસ્તારમાંથી આધેડ વયના મહિલા કોઈ ને કઈ પણ જાણ કર્યા વગર ચાલ્યા ગયા હોય પરિવારજનો દ્વારા ચારે તરફ શોધ ખોળ કરવામાં આવી રહી છે ત્યારે હજુ સુધી આ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હોય પરિવારજનો ચિંતિત બન્યા છે.
વૃંદાવન વાટિકામાં રહેતાં નિશાબેન ઘોષ ઉ. વ. 62 ગઈ કાલ તા. 25 ઓગ. 2021 નાં રોજ ઘેર થી કહ્યા વગર ચાલ્યા ગયા હોય પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે, તેઓ હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે, ત્યારે હજુ સુધી આ મહિલાનો પત્તો લાગ્યો ન હોય કોઈ ને પણ આ મહિલા વિશે માહિતી મળે તો મો. 90990 21755 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.






Latest News