મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર વૃંદાવન વાટિકામાંથી આધેડ મહિલા ગુમ થતાં પરિવારજનોમાં દોડધામ :


SHARE





વાંકાનેર વૃંદાવન વાટિકામાંથી આધેડ મહિલા ગુમ થતાં પરિવારજનોમાં દોડધામ

(કેતન ભટ્ટી દ્વારા) : રાતીદેવળી માર્ગ પર આવેલ વૃંદાવન વાટિકા વિસ્તારમાંથી આધેડ વયના મહિલા કોઈ ને કઈ પણ જાણ કર્યા વગર ચાલ્યા ગયા હોય પરિવારજનો દ્વારા ચારે તરફ શોધ ખોળ કરવામાં આવી રહી છે ત્યારે હજુ સુધી આ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હોય પરિવારજનો ચિંતિત બન્યા છે.
વૃંદાવન વાટિકામાં રહેતાં નિશાબેન ઘોષ ઉ. વ. 62 ગઈ કાલ તા. 25 ઓગ. 2021 નાં રોજ ઘેર થી કહ્યા વગર ચાલ્યા ગયા હોય પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે, તેઓ હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે, ત્યારે હજુ સુધી આ મહિલાનો પત્તો લાગ્યો ન હોય કોઈ ને પણ આ મહિલા વિશે માહિતી મળે તો મો. 90990 21755 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.




Latest News