મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી સરસ્વતી શિશુમંદિર દ્વારા અભિભાવક (વાલી) પ્રતિયોગિતા યોજાઈ


SHARE











મોરબી સરસ્વતી શિશુમંદિર દ્વારા અભિભાવક (વાલી) પ્રતિયોગિતા યોજાઈ

મોરબીના શનાળા પાસે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ માટે નિબંધ સ્પર્ધા, વ્યક્તિગત ગીત સ્પર્ધા, એક પાત્રીય અભિનય સ્પર્ધા અને સામુહિક ગીત સ્પર્ધા જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તમ શ્રેણી, મધ્યમ શ્રેણી એમ નંબર આપી તેમને પુસ્તક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાકી ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે આ કાર્યક્રમમાં વિદ્યાલયના વ્યવસ્થાપકો, પ્રધાનાચાર્યો, આચાર્યો અને વહીવટી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News