મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌરવ યાત્રામાં પધારેલા કેન્દ્રીય મંત્રીનું સીરામીક એસો. દ્વારા કરાયું સન્માન


SHARE











મોરબીમાં ગૌરવ યાત્રામાં પધારેલા કેન્દ્રીય મંત્રીનું સીરામીક એસો. દ્વારા કરાયું સન્માન

મોરબી ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષભાઇ ગોયલ, સાસંદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, પુર્લયવમંત્રી જયંતિભાઇ કવાડીયા તેમજ ભરતભાઇ બોઘરા સહીતના આગેવાનો મોરબી આવેલ હોય આ તકે ખુબ મોટી સંખ્યામા મોરબીના ચારેય સીરામીક એસોસીએશનના ઉધોગકાર મિત્રો દ્રારા કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયેલ સહીતનાઓનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યુ હતુ.સિરામિક ઈન્ડસ્ટ્રીઝના એન્ટીડંમ્પીંગ ડ્યુટીના પ્રશ્ર્નો માટે સતત પ્રયત્નો કરીને હંમેશા સિરામીક ઉધોગના હિતોની ચિંતા કરતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને સાસંદ મોહનભાઇ કુડારીયા તેમજ રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજાનો મોરબી સીરામીક મેન્યુ.એસોસિએશને અંત:પુર્વક આભાર માન્યો હતો






Latest News