મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા રોડના કામ માટે અજયભાઇ લોરિયા ધારાસભ્ય સાથે સીએમને મળ્યા


SHARE













મોરબીના જુદાજુદા રોડના કામ માટે અજયભાઇ લોરિયા ધારાસભ્ય સાથે સીએમને મળ્યા

મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ અજયભાઇ લોરિયા જુદા જુદા રસ્તાના કામો અન્વયે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને સાથે રાખી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મળ્યા હતા ત્યારે ગાળા - સાપર રોડ પરનું નાળુ રૂપિયા ૩ કરોડના ખર્ચે પહોળું કરવા, વાઘપર બ્રીજના કામમાં વધુ નાલા મુકવા રજુઆત કરી હતી આ તકે મોરબી સિરામિક અસોશિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ ગાળાના યુવા ઉઘોઁગપતિ સતિષભાઈ બોપલીયા સાથે ઉપસ્થિત હતા, આ કામ તુરતમાં  હાથ ધરાશે, તેમજ નર્મદાની કેનોલોમાંથી મોરબી માળીયાના ગામોના ખેડૂતોના પાક વરસાદ ખેંચાતા બચાવી લેવા પાણી સમયસર પૂરતું ઉપલબ્ધ કરવા કરેલ રજુઆતનો પણ હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો અને અજયભાઇ લોરિયાની શહીદોના પરિવારને આર્થિક સહાય અને કોરોનામાં કરેલ સેવાથી બ્રિજેશભાઈએ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા ત્યારે તેઓએ અજયભાઇને ધન્યવાદ આપ્યા હતા






Latest News