હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના દિગંબર મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











વાંકાનેરના દિગંબર મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

વાંકાનેરમાં આવેલ દિગંબર મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને  આ કેમ્પમાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ તેમજ સંતો મહંતો અને રાજકીય આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પમાં ૯૪ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને આ રક્તની બોટલો રાજકોટની બીએલડી બેંકને આપવામાં આવી છે આ કેમ્પને સફળ બનાવવા માટે અમિતભાઈ શાહ અને શીતલબેન અમિતભાઈ શાહ સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, અત્યાર સુધીમાં અમિતભાઈ શાહ અને શીતલબેન દ્વારા ૧૫ કેમ્પ કરવામાં આવેલ છે અને ૧૬ મો કેમ્પ યોજાયો હતો જેમાં સેલફી પોઈન્ટ પણ રાખવામા આવ્યો હતો અને રક્તદાતાઓને તુલસીના રોપા આપવામાં આવ્યા હતા






Latest News