મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીની ઉમિયા નવરાત્રિમાં શનિવારે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર ધૂમ મચાવશે


SHARE











મોરબીની ઉમિયા નવરાત્રિમાં શનિવારે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર ધૂમ મચાવશે

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી નોરતામાં શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવનું મોરબીના ઉદ્યોગકારોની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે આવી જ રીતે ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને શનિવારે રાતે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર આવવાના છે અને તે સૂમ મચાવશે અને આગામી દિવસોમાં હજુ પણ ભરચક કાર્યક્રમ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

મોરબીમાં શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા ચાર નોરતાથી ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ખેલૈયાઓને વધુ મોજ કરાવવા માટે શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવની ટીમે આયોજન કર્યું છે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં અનિલભાઈ વરમોરા, હસુભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને જણાવ્યુ હતું કે, શનિવારે રાતે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર મોરબી આવી રહ્યા છે અને ખેલૈયાઓને તેના સ્યોર ડોલાવશે આ ઉપરાંત બીજી તારીખે કિર્તિ સગઠિયા, ત્રીજી તારીખે સચિન જિગર અને સચેત પરંપરા સાથે વાત ચાલી રહી છે તે મોરબીના ખેલૈયાઓને ગરબે રમાડવા માટે આવશે અને તેની સાથે ગ્રીન રિવોલ્યુએશનનું લોંચિંગ પણ રાખવામા આવ્યું છે






Latest News