મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી અને માળીયાના ખેડૂતોને પાક નુકશાનનું વળતર આપવા ખાસ પેકેજ જાહેર કરવાની જાનકીબેન કૈલાએ કરી માંગ


SHARE











મોરબી અને માળીયાના ખેડૂતોને પાક નુકશાનનું વળતર આપવા ખાસ પેકેજ જાહેર કરવાની જાનકીબેન કૈલાએ કરી માંગ

મોરબી જિલ્લાના મોરબી અને માળીયામાં સતત વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે જેથી કરીને ખેડૂતોને નુકશાન થયું હોવાથી વળતર આપવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજુઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યના ખેતી નિયામકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના મોરબી અને માળીયા (મી.) તાલુકામાં સતત વરસાદ હતો જેથી કરીને પાક નિષ્ફળ ગયો છે માટે ખાસ કિસ્સામાં આ બંને તાલુકા માટે પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News