મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ યુવાનના અપહરણના ગુનામાં એક આરોપી જામીન મુક્ત


SHARE







મોરબીમાં થયેલ યુવાનના અપહરણના ગુનામાં એક આરોપી જામીન મુક્ત

મોરબીના રવાપરમાં રહેતા અને મૂળ બગથળા ગામના યુવાનને ગાડીના રીપેરીંગ કામ માટે તેના મિત્રના ઓળખાણમાં એક ઇસમની પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે રકમની સામે દસ લાખ ચૂકવી દીધા હતા તો પણ સામેવાળાઓ દ્વારા ૧૭ લાખ રૂપિયાની માગણી કરીને યુવાનનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો. આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે પકડેલા આરોપી પાર્થ પ્રવિણભાઈ પોપટના જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીને જામીન મુક્ત કરલે છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સુનિલભાઈ ધનજીભાઈ શેરસીયાએ ઉઘરાણીના પૈસા કઢાવવા માટે અપહરણ કરીને માર માર્યો હોવાની માલદે આહીર, લાલાભાઇ બોરીચા, પ્રકાશ નરભેરામ ભૂત અને પાર્થ પ્રવિણભાઈ પોપટ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપી પાર્થ પોપટની જામીન અરજી વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલ ઓઝા) અને મહેનાઝબેન પરમાર મૂકવામાં આવી હતી અને વકીલોની ધારદાર દલીલો રજૂઆતને ધ્યાને લઈને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશીએ આરોપી પાર્થ પ્રવીણભાઈ પોપટના રેગ્યુલર ૧૦,૦૦૦ ના જામીન શરતોને આધીન મંજૂર કરેલ છે






Latest News