હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે જળ હોનારતના દિવંગતોની મૌન રેલીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ જોડશે


SHARE











મોરબીમાં કાલે જળ હોનારતના દિવંગતોની મૌન રેલીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ જોડશે

રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ૧૧ અને ૧૨ ઓગસ્ટ એમ બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૧૧મી ઓગસ્ટ-૨૦૨૨ ના રોજ બપોરે ૩:૧૫ કલાકે મોરબી નગરપાલિકા ખાતે મચ્છુ જળ હોનારત દિન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત મૌન રેલી તથા મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ મણીમંદિર ખાતે દિવંગતોને શ્રદ્ધાજંલી અર્પણ કરશે. આગામી તા.૧૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે સ્વામીનારાયણ મંદિર મોરબી ખાતે હર ઘર તિરંગા પદયાત્રા કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૦૯:૦૦ કલાકે લજાઈ માનવ મંદિર ખાતે ૭૩માં વન મહોત્સવમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.






Latest News