મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી : નાની બરારના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે બીરદાવાયા


SHARE











:મોરબી : નાની બરારના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે બીરદાવાયા

મોરબીમાં જીલ્લાકક્ષાના સ્વાતંત્ર્યદિવસની ઉજવણી દરમ્યાન રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહના હસ્તે નાની બરારના પ્રતિભાવાન શિક્ષકને બીરદાવવામાં આવ્યા હતા.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માળિયા(મિં.) તાલુકાના નાની બરાર ગામની શ્રી રત્નમણી પ્રાથમિક શાળાના શિક્ષક વિનય રાયધનભાઈ વાંકને પ્રતિભાવાન શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવતા તેમની ઉપર શુભેચ્છકો દ્રારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ વિનયભાઇને એનાયત કરવામાં આવ્યો હતો. એવોર્ડ મળતા માળિયા તાલુકાના શિક્ષક પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.




Latest News