ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી : નાની બરારના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે બીરદાવાયા


SHARE











:મોરબી : નાની બરારના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે બીરદાવાયા

મોરબીમાં જીલ્લાકક્ષાના સ્વાતંત્ર્યદિવસની ઉજવણી દરમ્યાન રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહના હસ્તે નાની બરારના પ્રતિભાવાન શિક્ષકને બીરદાવવામાં આવ્યા હતા.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માળિયા(મિં.) તાલુકાના નાની બરાર ગામની શ્રી રત્નમણી પ્રાથમિક શાળાના શિક્ષક વિનય રાયધનભાઈ વાંકને પ્રતિભાવાન શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવતા તેમની ઉપર શુભેચ્છકો દ્રારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ વિનયભાઇને એનાયત કરવામાં આવ્યો હતો. એવોર્ડ મળતા માળિયા તાલુકાના શિક્ષક પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.






Latest News