મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ગિડચ ગામે ગાયના શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરાઇ


SHARE













મોરબીના ગિડચ ગામે ગાયના શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરાઇ

મોરબી તાલુકાના ગિડચ ગામે એક ગાયને શિંગડામાં કેન્સરની ગાંઠ હતી જે અંગેની જાણ હરતા ફરતા પશુ દવાખાનાની ટીમને કરવામાં આવી હતી જેથી કરીને ગિડચ આ ટીમ દોડી ગઈ હતી અને હરતા ફરતા પશુ દવાખાનાની ટીમે સ્થળ પર શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરી હતી આ અંગે ગિડચ ગામે રહેતા અશ્વિનભાઈએ જણાવ્યુ હતું કેગાયના શિંગડામાં કેન્સરની ગાંઠ હતી જેની ૧૯૬૨ હરતા ફરતા પશુ દવાખાનાને જાણ કરી હતી માટે તેની ટીમ ત્યાં આવી હતી અને ડો. તાલિબ હુસેન અને ડો. ભરતસિંહ સૈની અને પાયલોટ રજનીશ સોલંકીએ ગાયના શિંગડામાં સર્જરી કરીને ગાયને નવજીવન આપ્યું હતું






Latest News