ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ગિડચ ગામે ગાયના શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરાઇ


SHARE











મોરબીના ગિડચ ગામે ગાયના શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરાઇ

મોરબી તાલુકાના ગિડચ ગામે એક ગાયને શિંગડામાં કેન્સરની ગાંઠ હતી જે અંગેની જાણ હરતા ફરતા પશુ દવાખાનાની ટીમને કરવામાં આવી હતી જેથી કરીને ગિડચ આ ટીમ દોડી ગઈ હતી અને હરતા ફરતા પશુ દવાખાનાની ટીમે સ્થળ પર શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરી હતી આ અંગે ગિડચ ગામે રહેતા અશ્વિનભાઈએ જણાવ્યુ હતું કેગાયના શિંગડામાં કેન્સરની ગાંઠ હતી જેની ૧૯૬૨ હરતા ફરતા પશુ દવાખાનાને જાણ કરી હતી માટે તેની ટીમ ત્યાં આવી હતી અને ડો. તાલિબ હુસેન અને ડો. ભરતસિંહ સૈની અને પાયલોટ રજનીશ સોલંકીએ ગાયના શિંગડામાં સર્જરી કરીને ગાયને નવજીવન આપ્યું હતું






Latest News