મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મહાવીરનગર સોસાયટી પાસેથી કચરાનો યોગ્ય નિકાલ કરવાની માંગ


SHARE











વાંકાનેરમાં મહાવીરનગર સોસાયટી પાસેથી કચરાનો યોગ્ય નિકાલ કરવાની માંગ

વાંકાનેરમાં સર્વે નં. ૧૪૭/૧ પૈકી જે રહેણાંકના હેતુસર મહાવીરનગર નામની સોસાયટી આવેલ છે તેમાં ૨૩૧ મકાનો પૈકી ૨૦૦ થી વધુ ઘરોમાં લોકો રહે છે. અને સરકારી ખરાબો આવેલ છે અને છેલ્લા ત્રણ મહીનાથી વાંકાનેર પાલીકા દ્વારા ત્યાં દરરોજના વીસ જેટલા કચરાના ટ્રેકટરો ઠાલવવામાં આવે છે જેથી આ કચરાનો યોગ્ય નિકાલ થતો ન હોય અને રહેણાંક વિસ્તારમાં ૨૦૦ જેટલા કુંટુંબો વસવાટ કરતા હોય છે તેના આરોગ્યને નુકશાન થાય છે તો તાત્કાલીક અસરથી આ કચરાના ટ્રેકટરો બંધ કરાવી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News