મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મહાવીરનગર સોસાયટી પાસેથી કચરાનો યોગ્ય નિકાલ કરવાની માંગ


SHARE











વાંકાનેરમાં મહાવીરનગર સોસાયટી પાસેથી કચરાનો યોગ્ય નિકાલ કરવાની માંગ

વાંકાનેરમાં સર્વે નં. ૧૪૭/૧ પૈકી જે રહેણાંકના હેતુસર મહાવીરનગર નામની સોસાયટી આવેલ છે તેમાં ૨૩૧ મકાનો પૈકી ૨૦૦ થી વધુ ઘરોમાં લોકો રહે છે. અને સરકારી ખરાબો આવેલ છે અને છેલ્લા ત્રણ મહીનાથી વાંકાનેર પાલીકા દ્વારા ત્યાં દરરોજના વીસ જેટલા કચરાના ટ્રેકટરો ઠાલવવામાં આવે છે જેથી આ કચરાનો યોગ્ય નિકાલ થતો ન હોય અને રહેણાંક વિસ્તારમાં ૨૦૦ જેટલા કુંટુંબો વસવાટ કરતા હોય છે તેના આરોગ્યને નુકશાન થાય છે તો તાત્કાલીક અસરથી આ કચરાના ટ્રેકટરો બંધ કરાવી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News