ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને જન્મદિને વિવાન વાઢેરની સારવાર માટે આપ્યા ૫૧૦૦ રૂપિયા


SHARE











મોરબીમાં યુવાને જન્મદિને વિવાન વાઢેરની સારવાર માટે આપ્યા ૫૧૦૦ રૂપિયા

 મોરબીના નારણકા ગામના અને હાલ મોરબી રહેતા અશોકભાઈ કાનજીભાઈ મોરડીયા (નવસર્જન ફ્રુડ પ્રોડેક્ટ એલ.એલ.પી કપંનીના મેનેજિંગ ડાયરેક્ટર) તથા જાગૃતિબેન મોરડીયાના દીકરા નિર્મલનો જન્મદિવસ હતો જેથી કરીને ઘુનડા રોડ ઉપર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે સેવાકીય કામ કરીને તેની ઉજવણી કરી હતી અને સાથોસાથે કોડીનાર તાલુકાના આલીદર ગામના વિવાન વાઢેરને ૧૬ કરોડના ઇન્જેક્શનની જરૂર છે. જેના માટે ફુલ નહીં તો ફૂલની પાખંડી રૂપે વિવાનની મદદ કરવા માટે નિર્મલ મોરડીયાએ ૫૧૦૦ રૂપિયા આપ્યા છે અને અન્ય લોકોને પણ આર્થિક મદદ કરવા માટે અપીલ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કેઅશોકભાઈએ નારણકાના લોકોને હોસ્પિટલના કામ માટે નિ:શુક્લ પોતાની કાર અગાઉ અર્પણ કરી હતી જે ઇમર્જન્સી સમયે ગામના લોકો માટે આશીર્વાદ સમાન બને છે






Latest News