મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE











માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા

અખાત્રીજના દિવસે માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મોરબીના જોધપર ગામ ખાતે આવેલ કડવા પાટીદાર વિધાર્થી ભુવન ખાતે સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. અને સમૂહલગ્નોત્સવ સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નકલંક ધામના મહંત દામજી ભગતરાજ્યના મંત્રી બ્રીજેશભાઈ મેરજાધારાસભ્ય લલિતભાઈ કગથરા, વેલજીભાઈ ઉઘરેજા (બોસ)જેરામભાઇ વાંસજાળિયા, ત્રંબકભાઈ પટેલ, કિશોરભાઇ ચિખલિયા, વલમજીભાઇ પટેલબેચરભાઈ હોથીગોવિંદભાઇ વરમોરા, અજયભાઇ લોરીયા સહિતના પાટીદાર સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ ડો. મનસુખભાઈકૈલાઉપપ્રમુખ મણીલાલ સરડવાજયંતિલાલ પડસુંબિયા, મંત્રી જયંતિલાલ વિડજાસહમંત્રી કમલેશભાઈ કૈલા, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરાવિનોદભાઈ કૈલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News