વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના દેવીપુર ગામે બે મકાનમાંથી ૪,૯૫,૬૦૦ ના મુદ્દામાલની ચોરી: ગુનો નોંધાયો


SHARE











હળવદના દેવીપુર ગામે બે મકાનમાંથી ૪,૯૫,૬૦૦ ના મુદ્દામાલની ચોરી: ગુનો નોંધાયો

હળવદ તાલુકાના દેવીપુર ગામે બે મકાનોને દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા અને ઘરમાંથી કુલ મળીને ૪,૯૫,૬૦૦ ના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાનને ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા મનોજભાઈ ઓધવજીભાઈ પીપળીયા જાતે દલવાડી (ઉમર ૩૨)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તા, ૩૦/૪ ના રાત્રિના ૧૦:૩૦ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના પાંચ વાગ્યા સુધીમાં કોઇ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ઘરમાં અને અન્ય એક મકાનના દરવાજાના તાળા તોડીને પ્રવેશ કરવામાં આવ્યો હતો અને તે બે ઘરની અંદર ચોરી કરવામાં આવેલ છે અને ચોર સોના-ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ૪,૮૦,૨૦૦ તેમજ રોકડા ૧૫,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૪,૯૫૬૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે






Latest News