મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના પોલીસમેને શાળામાં બટુક ભોજન યોજીને વડીલોને શ્રધ્ધાંજલી પાઠવી


SHARE











મોરબીના પોલીસમેને શાળામાં બટુક ભોજન યોજીને વડીલોને શ્રધ્ધાંજલી પાઠવી

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સટેબલ જીતેન્દ્રકુમાર કાંતિલાલ અધારા (જે.કે.અઘારા) ના પિતાશ્રી સ્વ.કાંતિલાલ મેઘજીભાઈ અઘારા તથા માતૃશ્રી સ્વ.સોમીબેન કાંતિલાલ અઘારાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેઓએ તેમના ગામ અરણીટિંબા હામની પ્રાથમિક શાળાના ૨૫૦ જેટલા બટુકોને ભોજન કરાવીને વડીલોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.અરણીટિંબા પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોએ આ બાળકોલક્ષી સેવા કાર્યને બીરદાવીને હર્ષની લાગણી અનુભવી હતી અને શાળા પરિવારે જણાવ્યું હતું કે આ રીતે શાળામાં પ્રથમ વખત આવું સુંદર બટુક ભોજનનું આયોજન થયેલ છે અને દરેક વર્ગના લોકો આ કાર્યથી પ્રેરણા લઈને આ સુંદર કાર્યને વેગ આપેશે.તેમજ અઘારા પરિવારના બંને વડીલ સદગતોની આત્માની શાંતિ અર્થે પ્રાથના કરી હતી. 






Latest News