મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો 


SHARE













મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો 

મોરબી નગરપાલિકામાં વિવિધ કમિટીના ચેરમેનનોની વરણી કરી દેવામાં આવી છે ત્યાર બાદ ધીમેધીમે નવા ચેરમેનો પોતાનો ચાર્જ સાંભળી રહયા છે દરમ્યાન મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગની ઓફિસનું શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા દ્વારા ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યું હતું આ તકે મહામંત્રી રિશીપભાઈ કૈલા તથા મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર હાજર રહ્યા હતા અને પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન તરીકે સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો હતો ત્યારે બ્રહમસમાજ આગેવાન નલિનભાઈ ભટ્ટ અને કાઉન્સિલર દર્શનાબેન ભટ્ટ, પવડી ચેરમેન દેવભાઈ અવડીયા તેમજ રાજપુત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ કે.ઝાલા અને રાજપુત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર-૫ ના કાર્યકરતાઓ હાજર રહ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News