મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો 


SHARE











મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો 

મોરબી નગરપાલિકામાં વિવિધ કમિટીના ચેરમેનનોની વરણી કરી દેવામાં આવી છે ત્યાર બાદ ધીમેધીમે નવા ચેરમેનો પોતાનો ચાર્જ સાંભળી રહયા છે દરમ્યાન મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગની ઓફિસનું શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા દ્વારા ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યું હતું આ તકે મહામંત્રી રિશીપભાઈ કૈલા તથા મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર હાજર રહ્યા હતા અને પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન તરીકે સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો હતો ત્યારે બ્રહમસમાજ આગેવાન નલિનભાઈ ભટ્ટ અને કાઉન્સિલર દર્શનાબેન ભટ્ટ, પવડી ચેરમેન દેવભાઈ અવડીયા તેમજ રાજપુત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ કે.ઝાલા અને રાજપુત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર-૫ ના કાર્યકરતાઓ હાજર રહ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News