સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

વાંકાનેરના વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા સુધીનો રસ્તો બિસ્માર


SHARE











વાંકાનેરના વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા સુધીનો રસ્તો બિસ્માર

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર શહેરનાં વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા તરફનાં માર્ગ પર ઠેર ઠેર કમ્મરતોડ ગાબડાં પડયાં હોય ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર હજારો વાહન ચાલકોની હાલાકી થઈ રહી છે.

વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા તરફનો માર્ગ રાજકોટને જોડતો મુખ્ય માર્ગ છે આ ઉપરાંત આ માર્ગ પરથી શાળા કોલેજનાં વિદ્યાર્થીઓની પણ અવર જવર રહેતી હોય આ માર્ગ પર સતત હજારો વાહનોની અવર જવર રહે છે ત્યારે માર્ગ પર ઠેર ઠેર કમ્મર તોડ ગાબડાં પડયાં હોય અકસ્માતનો ભય રહે છે ત્યારે જે કોઈ પણ તંત્રનાં કાર્યક્ષેત્રમાં આ માર્ગનું કામ આવતું હોય તેના દ્વારા આ  માર્ગનું નવીનીકરણ કરવું અનિવાર્ય છે અને ચોમાસામાં હાલત વધુ કફોડી બને છે ત્યારે જર્જરિત માર્ગને જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા રસ્તાનું નવીનીકરણ કરવાની માંગ ઉઠી રહી છે






Latest News