મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જેલમાંથી જામીન લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો


SHARE











મોરબી જેલમાંથી જામીન લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો

મોરબીની સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટયા પછી ફરાર થયેલ પાકા કામના કેદીને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી અને હાલમાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલાચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી સબ જેલના પાકા કામના કેદી જીતેન્દ્રભાઇ ધનજીભાઇ મથર જાતે બ્રાહ્મણ રહે. શ્રીજી પેલેસબ્લોક નં. ૩૦૨ ઋષભનગર મોરબી -૨ વાળાને તા.૨૭/૦૧ થી તા .૨૮/૦૩ સુધીના વચગાળાના જામીન પરથી જેલમાંથી મુકત કરવામા આવેલ હતો જે કેદીને તા.૨૯/૩ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હતું જો કે, તે આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હતો અને ફરાર થયો હતો તે પાકા કામના કેદીને મોરબી ઋષભનગર ખાતેથી પકડીને મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે






Latest News