મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લોકોને સરકારી યોજનાનો લાભ મળે તે માટે શરૂ કરાયું “ભારતીય જનતા પાર્ટી સેવાકેન્દ્ર”


SHARE











વાંકાનેરમાં લોકોને સરકારી યોજનાનો લાભ મળે તે માટે શરૂ કરાયું “ભારતીય જનતા પાર્ટી સેવાકેન્દ્ર”

વાંકાનેરના લોકો માટે  વાંકાનેર શહેરમા  વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, આવકના દાખલા, જાતિ નાદાખલા, આવાસ યોજનાના ફોર્મ વગેરે સરકારી યોજનાના ફોર્મ વિનામૂલ્યે ભરી આપી જરૂરિયાત મંદ લોકોની સેવા માટેનું કેન્દ્ર એટલે “ભારતીય જનતા પાર્ટી સેવાકેન્દ્ર” આંબેડકરનગર મેઇન રોડ ખાતે વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલાના વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યું છે આ તકે પ્રદેશ કારોબારીના સભ્ય કાળુભાઈ કાંકરેચામોરબી જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, જિલ્લા ઉપપ્રમુખ ગાંડુભાઈ ધરજિયા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમૃતલાલ ઠાકરાણી, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણિયારિયા, મહામંત્રી હીરાભાઈ બાંભવા શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઠવીતાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર નગરપાલીકાના કોર્પોરેટર ગજેન્દ્રસિંહ રાઠોડ, અમરસિંહ મઢવી, પૂર્વ ડાયરેક્ટર માટીકામ કલાકારી સુરેશભાઇ પ્રજાપતિ ,પૂર્વ કોર્પોરેટર, હોદેદારો અને યુવા કાર્યકરો હાજર રહ્યા હતા અને આ તકે વાંકાનેરના સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા લોકોને ઝડપથી વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી






Latest News