મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા સુધીનો ડામર રોડ બનાવવા રજૂઆત


SHARE











મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા સુધીનો ડામર રોડ બનાવવા રજૂઆત

મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા ગામ તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી ભંગાર છે જેથી કરીને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ ભંગાર રોડને રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને નારણકામાનસરગોરખીજડીયાવનાળીયા સહિતના ગામોના સરપંચો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે.

નારણકામાનસરગોરખીજડીયાવનાળીયા સહિતના ગામોના સરપંચો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કેવાવડીના ટારાથી ગોરખીજડીયાવનાળીયામાનસરનારણકા સુધી જે ડામરપટી છે. તેમાં ડામર શોધવાઓ પડે તેવો ઘાટ છે અને વાવડીનાં પાટીયા થી વનાળીયા સુધીનો ડામરપટી ગેરંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાકર પાસે તાત્કાલિક રીપેરીંગ કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને વનાળીયાથી માનસર નારણકા સુધી રોડને પેચવર્ક કરવામાં આવે તેમજ મચ્છુ-૩ ની પાઈપલાઈન જે રોડ ક્રોસ કરેલ છે તે પણ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.






Latest News