ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા પાસે કારખાનાના કવાર્ટરમાં સગીરાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના નવા સાદુકા પાસે કારખાનાના કવાર્ટરમાં સગીરાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી નજીકના નવા સાદુકા ગામ પાસે આવેલ કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મજૂરની સગીર વયની દીકરીએ તેના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડીને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નવા સાદુકા ગામ પાસે આવેલ શિવ શક્તિ ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા આમીચંદભાઈ ભીલની ૧૬ વર્ષની દીકરી સીમાબેને લેબર કવાર્ટરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક સગીરાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરે છે જોકે પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હજુ સુધી સગીરાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તેની નક્કર માહિતી સામે આવેલ નથી

 






Latest News