વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ચેરમેનો માટે જિલ્લા ભાજપ પ્રમુખે આપેલ સૂચનાની પણ અવગણના !


SHARE











મોરબી પાલિકાના ચેરમેનો માટે જિલ્લા ભાજપ પ્રમુખે આપેલ સૂચનાની પણ અવગણના !

મોરબી નગરપાલિકાની જુદી-જુદી સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી છે ત્યએ બાદ હાલમાં જે અસંતોષની આગ સામે આવી છે જેને કંટ્રોલ કરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે જો કેસ્થાનિક આગેવાનોને રજૂઆત કરવામાં આવી હોવાની વાત સામે આવી છે જેથી કરીને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાની સમિતિઓના ચેરમેનની વરણી કરતા પહેલા મોરબી શહેર ભાજપ સંગઠન તરફથી તેઓની પાસે નામની યાદી આવી હતી જેના આધારે તેમની સાથે ચર્ચા કરતાં ટૂંકમાં એટલુ જ કહ્યું હતું કે, “મોરબી નગરપાલિકાની અંદર ચૂંટાયેલા સભ્યોમાં વિસ્તાર અને જ્ઞાતિને બેલેન્સ કરીને કમિટીઓની અંદર ચેરમેનની વરણી કરવાની છે જોકે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મોરબી શહેર ભાજપ સંગઠનને જે સૂચના આપવામાં આવી હતી તેની પણ ક્યાંકને ક્યાંક અવગણના કરીને ઘણી બધી જ્ઞાતિ અને વિસ્તારને નજર અંદાજ કરીને ચેરમેનોની વરણી કરવામાં આવી છે તે હક્કિત છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News