મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા‌ પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE











મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા‌ પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું

મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસીડેન્સીમા‌ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલ છે તેના પટાગણમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથોસાથ ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પર્યાવરણ પરિવારના મિત્રો કડીવાર વિપુલભાઈકડીવાર સાગરભાઈપરમાર રૂપેશ (કવિ જલરૂપ)નકુમ હાર્દિકનકુમ મેહુલકણઝરિયા અનિરુદ્ધ તેમજ નીલકંઠ રેસીડેન્સીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News