મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા‌ પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE











મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા‌ પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું

મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસીડેન્સીમા‌ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલ છે તેના પટાગણમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથોસાથ ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પર્યાવરણ પરિવારના મિત્રો કડીવાર વિપુલભાઈકડીવાર સાગરભાઈપરમાર રૂપેશ (કવિ જલરૂપ)નકુમ હાર્દિકનકુમ મેહુલકણઝરિયા અનિરુદ્ધ તેમજ નીલકંઠ રેસીડેન્સીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News