મોરબીમાં ખોટી અરજીઓથી કંટાળીને ફિનાઇલ પી ગયેલ યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે સાત શખ્સોની ધરપકડ
મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું
SHARE
મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું
મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસીડેન્સીમા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલ છે તેના પટાગણમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથોસાથ ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પર્યાવરણ પરિવારના મિત્રો કડીવાર વિપુલભાઈ, કડીવાર સાગરભાઈ, પરમાર રૂપેશ (કવિ જલરૂપ), નકુમ હાર્દિક, નકુમ મેહુલ, કણઝરિયા અનિરુદ્ધ તેમજ નીલકંઠ રેસીડેન્સીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.