મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના સમયે સેવા કરનારા આગેવાનોનું સન્માન 


SHARE













મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના સમયે સેવા કરનારા આગેવાનોનું સન્માન 

શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દસિંહ જાડેજા  તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા મોરબીમાં કોરોના મહામારી સમયે સર્વે સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરતા યંગ ઈંન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારી, સમાજ સેવક પંકજભાઈ રાંણસરિયા, પટેલ ઓક્સિજન વાળા ટી.ડી.પટેલ, જય અંબે ગ્રુપના જીગ્નેશભાઈ કૈલા, તરૂનભાઇ અધારાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી  સમયમાં સમાજને જરૂર પદે ત્યારે આવી જ રીતે સેવા કરતો રહો તેવી લાગણી વ્યક્ત કરી હતી અને નિસ્વાર્થ સેવા કરવા માટે ગમે ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાની જરૂર પડે ત્યારે તેઓની સાથે ખભેથી ખભો અને હાથથી હાથ મિલાવીને કામ કરવાની તૈયારી શ્રી રાજપૂત કરણી સેનાના હોદેદારોએ દર્શાવી છે આગેવાનોના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે ઉપપ્રમુખ શક્તિસિંહ પીલુડી, પી.એમ.જાડેજા વિરપડા, ભગીરથસિંહ વાઘેલા, તથા મહામંત્રી શકિતસિંહ જાડેજા  કેરાળી, સુખદેવસિંહ જાડેજા વિરપડા, હર્ષજીતસિંહ જાડેજા, ઑમદેવસિંહ જાડેજા ગુંગણ, મહિપાલસિંહ જાડેજા, યોગીરાજસિંહ ઝાલા કીડીબ્રીજરાજસિંહ ઝાલા અને જિલ્લા  સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ  હાજર રહ્યા હતા






Latest News