ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના સમયે સેવા કરનારા આગેવાનોનું સન્માન 


SHARE











મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના સમયે સેવા કરનારા આગેવાનોનું સન્માન 

શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દસિંહ જાડેજા  તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા મોરબીમાં કોરોના મહામારી સમયે સર્વે સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરતા યંગ ઈંન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારી, સમાજ સેવક પંકજભાઈ રાંણસરિયા, પટેલ ઓક્સિજન વાળા ટી.ડી.પટેલ, જય અંબે ગ્રુપના જીગ્નેશભાઈ કૈલા, તરૂનભાઇ અધારાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી  સમયમાં સમાજને જરૂર પદે ત્યારે આવી જ રીતે સેવા કરતો રહો તેવી લાગણી વ્યક્ત કરી હતી અને નિસ્વાર્થ સેવા કરવા માટે ગમે ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાની જરૂર પડે ત્યારે તેઓની સાથે ખભેથી ખભો અને હાથથી હાથ મિલાવીને કામ કરવાની તૈયારી શ્રી રાજપૂત કરણી સેનાના હોદેદારોએ દર્શાવી છે આગેવાનોના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે ઉપપ્રમુખ શક્તિસિંહ પીલુડી, પી.એમ.જાડેજા વિરપડા, ભગીરથસિંહ વાઘેલા, તથા મહામંત્રી શકિતસિંહ જાડેજા  કેરાળી, સુખદેવસિંહ જાડેજા વિરપડા, હર્ષજીતસિંહ જાડેજા, ઑમદેવસિંહ જાડેજા ગુંગણ, મહિપાલસિંહ જાડેજા, યોગીરાજસિંહ ઝાલા કીડીબ્રીજરાજસિંહ ઝાલા અને જિલ્લા  સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ  હાજર રહ્યા હતા






Latest News