મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના સમયે સેવા કરનારા આગેવાનોનું સન્માન 


SHARE















મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના સમયે સેવા કરનારા આગેવાનોનું સન્માન 

શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દસિંહ જાડેજા  તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા મોરબીમાં કોરોના મહામારી સમયે સર્વે સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરતા યંગ ઈંન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારી, સમાજ સેવક પંકજભાઈ રાંણસરિયા, પટેલ ઓક્સિજન વાળા ટી.ડી.પટેલ, જય અંબે ગ્રુપના જીગ્નેશભાઈ કૈલા, તરૂનભાઇ અધારાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી  સમયમાં સમાજને જરૂર પદે ત્યારે આવી જ રીતે સેવા કરતો રહો તેવી લાગણી વ્યક્ત કરી હતી અને નિસ્વાર્થ સેવા કરવા માટે ગમે ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાની જરૂર પડે ત્યારે તેઓની સાથે ખભેથી ખભો અને હાથથી હાથ મિલાવીને કામ કરવાની તૈયારી શ્રી રાજપૂત કરણી સેનાના હોદેદારોએ દર્શાવી છે આગેવાનોના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે ઉપપ્રમુખ શક્તિસિંહ પીલુડી, પી.એમ.જાડેજા વિરપડા, ભગીરથસિંહ વાઘેલા, તથા મહામંત્રી શકિતસિંહ જાડેજા  કેરાળી, સુખદેવસિંહ જાડેજા વિરપડા, હર્ષજીતસિંહ જાડેજા, ઑમદેવસિંહ જાડેજા ગુંગણ, મહિપાલસિંહ જાડેજા, યોગીરાજસિંહ ઝાલા કીડીબ્રીજરાજસિંહ ઝાલા અને જિલ્લા  સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ  હાજર રહ્યા હતા






Latest News