મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીના અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછાર મુકાયા


SHARE











મોરબીના અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછાર મુકાયા

ગુજરાત રાજ્યમાં થોડા દિવસો પહેલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી ત્યાર બાદ આજે જીએએસ અધિકારીઓનો ઘાણવો કાઢવામાં આવેલ છે જેમાં મોરબીના અધિક કલેકટરની બદલી કરીને તેઓની જગ્યાએ હાલમાં ગાંધીનગર સચિવાલયથી એન.કે. મુછારને મૂકવામાં આવ્યા છે

થોડા સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો ત્યાર બાદ આજે તારીખ ૨૯ ના રોજ રાજ્યની અંદર ૭૯ જેટલા જીએએસ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે જેમાં મોરબીની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા કેતન જોશીની બદલી હાલમાં નવસારી ખાતે કરવામાં આવે છે અને તેની જગ્યાએ ગાંધીનગર સચિવાલયમાંથી એન.કે. મુછારને મૂકવામાં આવ્યા છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News