મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝના જન્મદિને સુભાષયાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝના જન્મદિને સુભાષયાત્રા યોજાઇ

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે એક નાની એવી સુભાષયાત્રાનું મોરબી શહેરના રવાપર રોડ અને શનાળા રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રતિમાની સ્થાપના માટે ક્રાંતિકારી સેનાએ ૨૩ જાન્યુઆરી નક્કી કરી હતી પાલિકાના સભ્ય અને અન્ય લોકોના વિરોધનાં લીધે તે કામ બંધ કરવામાં આવ્યું છે જેથી ક્રાંતિકારી સેનાએ લોકોમાં દેશભક્તિના વિચારો મજબુત બને, દેશ અને ક્રાંતિકારીઓ માટે લોકોમાં પ્રેમ જાગૃત થાય તે માટે લોકોને સમજાવીને સારા કાર્યોનો વિરોધ ન કરવા સંદેશ આપ્યો હતો સાથોસાથ નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે લોકોને માહિતી પણ આપી હતી.






Latest News