મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નકલંક નેજા ધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા અબોલજીવને ઘાસચારો નાખવામાં આવ્યો


SHARE











મોરબીમાં નકલંક નેજા ધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા અબોલજીવને ઘાસચારો નાખવામાં આવ્યો

મોરબીના વાવડી ગામે નકલંક નેજા ધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા મોરબીમાં રખડતી રજડતી ગાયોને લીલોચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે વાવડી રોડ, સરદાર બાગ, રવાપર રોડ, જીઆઈડીસી રોડ, હાઉસિંગ બોર્ડ , ઉમીયા સર્કલ, સનાળા રોડ ઉપર ગાયોને લીલોચારો નાખવામાં આવ્યો હતો અને નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપના યુવાનો દ્વારા યુવા પેઢીને પ્રેરણાદાયી કામ કરવામાં આવ્યું હતું ત્યારે નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપએ જણાવેલ કે, દર પંદર દિવસે રખડતા રઝળતા ગૌમાતા તેમજ ગૌવંશને લીલો ઘાસચારો વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ગ્રુપમાં જોડાવા માટે ૮૧૪૧૩ ૩૪૪૬૧, ૬૩૫૫૧ ૩૩૪૮૩ અને ૯૯૭૯૩ ૪૯૮૨૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News