મોરબી મહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી કરતાં શિક્ષકોને ઓન ડ્યુટી આપવા વિવિધ કક્ષાએ રજુઆત મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ-વહીવટી પારદર્શિતા ઉપર મેયરે ભાર મૂક્યો મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૯ જૂને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના: મોરબી જીલ્લામાં ત્રણ મહિનામાં ૬.૫ કરોડની સહાય મંજૂર મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી
Breaking news
Morbi Today

મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી


SHARE











મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી

મોરબીના જીગરભાઈ અશ્વિનભાઈ સોલંકી છેલ્લા પાંચેક વર્ષથી નિયમીત રક્તદાન કરી રહ્યા છે.આજ દિન સુધીમાં તેઓએ કુલ ૨૬ વખત રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.તેઓ દર ૩ મહિને નિયમિતપણે રક્તદાન કરીને સમાજને એક સંદેશ આપવા માંગે  છેકે 'રક્તદાન મહાદાન'.તેમનો ઉદ્દેશ માત્ર રક્તદાન કરવાનો જ નહીં, પરંતુ યુવાનોને પણ આ પુણ્યકાર્ય માટે પ્રેરિત કરવાનો છે.તેમનું કહેવું છે કે, "રક્તનો કોઈ વિકલ્પ નથી. આપણે આપેલું એક યુનિટ લોહી ૩ લોકોનો જીવ બચાવી શકે છે. ડરને બાજુએ મૂકીને બધાએ રક્તદાન કરવું જોઈએ. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ દ્રારા-મોરબી)






Latest News