હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી


SHARE







મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી

મોરબીના જીગરભાઈ અશ્વિનભાઈ સોલંકી છેલ્લા પાંચેક વર્ષથી નિયમીત રક્તદાન કરી રહ્યા છે.આજ દિન સુધીમાં તેઓએ કુલ ૨૬ વખત રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.તેઓ દર ૩ મહિને નિયમિતપણે રક્તદાન કરીને સમાજને એક સંદેશ આપવા માંગે  છેકે 'રક્તદાન મહાદાન'.તેમનો ઉદ્દેશ માત્ર રક્તદાન કરવાનો જ નહીં, પરંતુ યુવાનોને પણ આ પુણ્યકાર્ય માટે પ્રેરિત કરવાનો છે.તેમનું કહેવું છે કે, "રક્તનો કોઈ વિકલ્પ નથી. આપણે આપેલું એક યુનિટ લોહી ૩ લોકોનો જીવ બચાવી શકે છે. ડરને બાજુએ મૂકીને બધાએ રક્તદાન કરવું જોઈએ. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ દ્રારા-મોરબી)






Latest News