મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામે કરવામાં આવ્યું “કોરોના વોરિયર્સ” નું સન્માન


SHARE













મોરબીના જુના નાગડાવાસ ગામે કરવામાં આવ્યું “કોરોના વોરિયર્સ” નું સન્માન 

ભારતીય સંસ્કૃતિમાં માન અને સન્માનનું ખુબ જ મહત્વ છે કોઈના સારા કાર્યની નોંધ લઈ એની કદર કરવાથી, માન આપવાથીસન્માન આપવાથી એમનામાં કામ કરવાની હિંમત અને ઉત્સાહ વધે છે તે હક્કિત છે ત્યારે મોરબીના જૂના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા ભરતનગર પીએચસીની ટીમબહાદુગઢવાઘપરકૃષ્ણનગર તેમજ નાગડાવાસ તમામ ગામના એમપીએચડબલ્યુ, આશા વર્કર તેમજ નાગડાવાસ ગામ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ કોરોનાના કપરા કાળમાં પોતાના પરિવારને ભૂલી દિવસ રાત દર્દીઓની સેવા સુસુશ્રા કરી હતી અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી હોય, વેકસીનેશનની કામગીરી હોય સતત આ બધા જ કોરોના વોરિયર્સ ખડે પગે રહ્યા હતાઆથી એમનો ઉત્સાહ વધારવા ફરજ નિષ્ઠાને બિરદાવવા અગિયાર જેટલા હેલ્થ વર્કરોને સ્મૃતિ ચિહ્નનથી નાગડાવાસ ગામ પાસે આવેલ શ્રી બ્રહ્માનંદ આશ્રમ ખાતે સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ઘણાં બધાં ગામ લોકોએ ઉપસ્થિત રહ્યા હતા અને આ સન્માન કાર્યક્રમને સફળ બનાવવા માટે જુના નાગડાવાસ સેવા સમિતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 






Latest News