મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ત્રિપલ ટી ની અમલવારી


SHARE







મોરબીના લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ત્રિપલ ટી ની અમલવારી

દેશ અને રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના રોગચાળાનાં  કેસમાં સામાન્ય તહ વધારો નોંધાઈ રહ્યો છે તેમજ આ રોગમાં એક અલગ પ્રકારનો સ્ક્રેન  જોવા મળે છે. કોરોના ઑમિક્રોન સ્ક્રેનના કેશો પણ રાજ્યમાં નોંધાયેલ છે ત્યારે  તેને કાબૂમાં લેવા રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં શાળા કોલેજ શરૂ કરવામાં આવેલ છે જેમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચુસ્ત પાલન થાય તે જરૂરી છે અને વિદ્યાર્થીમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પીએચસી રાજપરના  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લીલાપર ખાતે મેડિકલ ઓફિસર ડો.ડી.વી.બવારવા તથા આયુષ્ મેડિકલ ઓફિસર ડો. જે.જે.રામાવતની સૂચના પ્રમાણે સીએચઓ ડો. હિરલ ઓઝા,સીએચઓ સુરભીબેન ભટાસણા, ગોસાઈ અક્ષયગીરી દ્વારા ટેસ્ટ, ટ્રેક્ટ તથા ટ્રીટમેન્ટ આ ત્રિશૂળ સિદ્ધાંતની અમલવારી કરી લીલાપર સ્કૂલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેથી આ રોગના દર્દીને વહેલા શોધી  શકાય અને સારવાર ચાલુ કરી શકાશે






Latest News