વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માત કેશમાં ૧૩.૬૦ લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો હુકમ


SHARE











મોરબીમાં અકસ્માત કેશમાં ૧૩.૬૦ લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો હુકમ

મોરબીમાં અકસ્માતના કેશમાં રૂા.૧૩,૬૦,૨૦૦ નું વળતર ચૂકવવા વીમા કું. સામે કોર્ટ દ્રારા હુકમ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે ભરતભાઈ વીરજીભાઇ ડાભી રહે.મોરબી તા.૫-૧૦-૧૫ ના રોજ પોતાનું બાઇક ચલાવી ધ્રાંગધ્રા તરફ જતા હતા ત્યારે મોટરસાયકલ નંબર જીજે ૧૩ આર ૬૮૭૭ ના ચાલકે હળવદ બાયપાસ રોડ વિશ્રામગૃહ પાસે તેમને હડફેટે લેતા ભરતભાઈ વીરજીભાઈ ડાભીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અવસાન પામ્યા હતા. તેમના અકસ્માત વળતરનો કેસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા ટ્રીબ્યુનલે અરજદારના વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇને રૂા.૧૩,૬૦,૨૦૦ નું વળતર વ્યાજ તથા ખર્ચ સહિત ચૂકવવા વીમા કંપની સામે હુકમ કરેલ છે.આ કામમાં અરજદાર વતી મોરબીના સિનિયર વકીલ બી.બી.હડીયલ રોકાયેલ હતા.

 






Latest News