મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ


SHARE













મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ

મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડની સુવિધા નથી જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડે છે માટે ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા ધારાસભ્યને રજૂઆત કરીને બસ સ્ટેશન બનાવવાની માંગ કરવામાં આવેલ છે.

ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય જાડેજા સુરપાલસિંહધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને રજૂઆત કરી છે કે, તેઓના ગામ જૂના ખારચિયા તેમજ ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડની સુવિધા નથી તો ગ્રામજનોને બહારગામ  જતી વખતે ચોમાસુ અને ઉનાળોમાં રસ્તા પર ઊભા રહેવું પડે છે જેથી કરીને સગર્ભા મહિલા, વૃદ્ધ સહિતના લોકોને હેરાન થવું પડે છે. અને બેસવા માટે ક્યાંય કોઈ સુવિધા નથી જેથી લોકોને ઘણી તકલીફ પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ત્રણેય ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી વહેલી તકે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ત્રણેય ગામમાં બસ સ્ટેન્ડ બનાવી આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News