મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ


SHARE











મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર દીકરીનું અપરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવરજન દ્વારા નામ જોગ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તેને જુદી જુદી દિશામાં ચક્રોગતિમાન કર્યા છે

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું ધૂળકોટ ગામે રહેતા મોહિત મહેશભાઈ નામના શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે તેવી હાલમાં સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇના માર્ગદર્શન દ્વારા કરવામાં આવી રહી છે

સિંદુર પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ પાસે આવેલ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી સંધ્યાબેન બિંદુરામ સુરેન (19) નામની મહિલાએ કોઈ કારણોસર સિંદુર પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના નાગડાવાસ ગામે રહેતા નંદાભાઈ શંકરભાઈ તોમર (26) નામના યુવાનને અમરનગર અને દાદાશ્રીનગર વચ્ચે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને  બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News