મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો


SHARE











વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો

વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત ભરતને રાજકોટ સિવિલમાં ખસેડાયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ભરત અમરશીભાઈ બારીયા (ઉંમર વર્ષ 27, રહે. સરખડીયા ગામ, તાલુકો વાંકાનેર) ગઈકાલે રાત્રે 10:00 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘર પાસે હતો.

ત્યારે સામેવાળા નાનજી અને તેના ભાઈ ચકાએ તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરીને ધારીયા અને ધોકા વડે માર મારતા માથે અને શરીરે ઇજા થતાં વાંકાનેર હોસ્પિટલ બાદ મોરબી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયેલ.જાણવા મળ્યાં મુજબ, સામાવાળા ભરતના કૌટુંબિક સગા થાય છે. કુટુંબના જ એક બનેવી સાથે સામાવાળા ઝઘડો કરતા હોય, તેમને ઝઘડો ન કરવા અને છોડાવવા માટે ભરત વચ્ચે પડ્યો હતો. જેથી નાનજી અને શકાય તેને પણ માર માર્યો હતો






Latest News