મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું


SHARE













મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું

મોરબીમાં વર્ષ ૨૦૦૧ થી શિક્ષણ ક્ષેત્રે અતિગરીબ બાળકોને શિક્ષણ આપી રહેલ ડો.ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ૨૩૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.ખાનગી શાળા હોવા છતાં જેમાં પિતા હયાત ન હોય તેવા આઠથી વધુ બાળકો વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.જે કાર્યને સહયોગ આપવા માટે અહીંના સિરામીક ઉદ્યોગપતિ કે.જી.કુંડારીયાની પ્રેરણાથી વિન્ટેલ ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ ગોરધનભાઈ કુંડારીયા દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમારને શિક્ષણ સહાયરૂપે એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ જે પ્રસંગે અશ્વિનભાઈ સી.પટેલ તેમજ શાળાના વહીવટદાર કે.આર.ચાવડા ઉપસ્થિત રહેલ. ડો.બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના તમામ બાળકો અને શિક્ષકોએ આ અમૂલ્ય દાનને બિરદાવીને દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News