મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું


SHARE











મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું

મોરબીમાં વર્ષ ૨૦૦૧ થી શિક્ષણ ક્ષેત્રે અતિગરીબ બાળકોને શિક્ષણ આપી રહેલ ડો.ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ૨૩૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.ખાનગી શાળા હોવા છતાં જેમાં પિતા હયાત ન હોય તેવા આઠથી વધુ બાળકો વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.જે કાર્યને સહયોગ આપવા માટે અહીંના સિરામીક ઉદ્યોગપતિ કે.જી.કુંડારીયાની પ્રેરણાથી વિન્ટેલ ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ ગોરધનભાઈ કુંડારીયા દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમારને શિક્ષણ સહાયરૂપે એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ જે પ્રસંગે અશ્વિનભાઈ સી.પટેલ તેમજ શાળાના વહીવટદાર કે.આર.ચાવડા ઉપસ્થિત રહેલ. ડો.બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના તમામ બાળકો અને શિક્ષકોએ આ અમૂલ્ય દાનને બિરદાવીને દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News