મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના વોડૅ નં-૪ માં ઇ-શ્રમીક કાર્ડની કામગીરી કરવામાં આવી


SHARE











મોરબીના વોડૅ નં-૪ માં ઇ-શ્રમીક કાર્ડની કામગીરી કરવામાં આવી

મોરબીના વોડૅ નં-૪ માં સોઓરડી વિસ્તારમાં રહેતા ગરીબ અને પછાત વર્ગના લોકોના અને મજુરી કરતા મધ્યમ વર્ગના લોકોને વિના મૂલ્યે ઇ-શ્રમિક કાર્ડ ધર બેઠા મળે તે માટે આ વિસ્તારના જાગૃત અને સક્રિય કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિહ સુખુભા ઝાલા અને મનીષાબેન ગોતમભાઇ સોલંકી તેમજ માજી સભ્ય સુરેશભાઈ શિરોહીયા, માજી સભ્ય ગોતમભાઇ સોલંકી, કાન્તિલાલ કણસાગરા અને મહેશભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News