મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. 31/01/2026 ને શનિવારના રોજ સાંજે 6:30 કલાકે ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે આવેલ ક્લબ 36 ખાતે રાખવામા આવેલ છે

મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ સી. જાની દ્વારા જિલ્લાના વકીલોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાયદાકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ડી.આર.અગેચાણીયા તથા તેમની સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વરિષ્ઠ (સીનીયર) વકીલો તેમજ વર્ષ 2016-17 પહેલાના સમય ગાળામાં વિવિધ તાલુકા બારના પ્રમુખ તરીકે સેવા આપનારા પૂર્વ હોદેદારોનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ વકીલો અને પત્રકારોને આમંત્રિત કરવામાં આવેલ છે.






Latest News