મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. 31/01/2026 ને શનિવારના રોજ સાંજે 6:30 કલાકે ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે આવેલ ક્લબ 36 ખાતે રાખવામા આવેલ છે

મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ સી. જાની દ્વારા જિલ્લાના વકીલોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાયદાકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ડી.આર.અગેચાણીયા તથા તેમની સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વરિષ્ઠ (સીનીયર) વકીલો તેમજ વર્ષ 2016-17 પહેલાના સમય ગાળામાં વિવિધ તાલુકા બારના પ્રમુખ તરીકે સેવા આપનારા પૂર્વ હોદેદારોનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ વકીલો અને પત્રકારોને આમંત્રિત કરવામાં આવેલ છે.






Latest News