ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રીજી સગીરા બસ સ્ટેશનમાથી મળી આવી


SHARE











મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રીજી સગીરા બસ સ્ટેશનમાથી મળી આવી

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ ત્રણ સગીરાઓ અગાઉ કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હતી જેમથી બે ત્યારે જ મળી આવી હતી જો કે, એક સગીરા મળી ન હતી જેથી કરીને ગુનો નોંધાયો હતો તે સગીરા હાલમાં બસ સ્ટેશનમાંથી મળી આવી છે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યયાલયમાં રાખવામાં આવેલ ત્રણ સગીરાઓ થોડા દિવસો પહેલા કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હતી જેથી સંસ્થાના સંસ્થાના સંચાલકો દ્વારા શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ત્રણ પૈકીની બે સગીરને ત્યારે શોધી કાઢી હતી જો કે, સમાજ કલ્યાણ વિભાગના સુપ્રિટેન્ડન્ટ નિરાલીબેન જે.જાવીયા બી ડિવિઝન પોલીસ મથક ખાતે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુમ થયેલ સગીરાના અપરણની ફરિયાદ નોંધાવી હતી અને મોરબી બી ડિવિઝન પીઆઈ વી.એલ.પટેલ સહિતની ટીમ સગીરને શોધી રહી હતી દરમ્યાન આ સગીરા મોરબીના નવા બસ સ્ટેશનમાથી મળી આવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News