ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં લોરીયા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૪૩૧ લોકોએ કર્યું રક્તદાન


SHARE











મોરબીમાં લોરીયા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૪૩૧ લોકોએ કર્યું રક્તદાન

મોરબીમાં સ્વ. વૈદર્ભી અંકુરભાઈ લોરીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રવાપર ગામે આવેલ ઉમા હૉલ ખાતે રક્તદાન કેમ્પની આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વજનો, મિત્રગણ, સમાજના સભ્યો અને રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને ૪૩૧ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું આ કેમ્પ ફક્ત એક કાર્યક્રમ નહીં, પરંતુ માનવતા, સેવા અને સંવેદનાનું સજીવ રૂપ બની રહ્યું હતું. જેથી કરીને અંકુર લોરીયા અને લોરીયા પરીવાર દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News