મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં લોરીયા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૪૩૧ લોકોએ કર્યું રક્તદાન


SHARE











મોરબીમાં લોરીયા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૪૩૧ લોકોએ કર્યું રક્તદાન

મોરબીમાં સ્વ. વૈદર્ભી અંકુરભાઈ લોરીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રવાપર ગામે આવેલ ઉમા હૉલ ખાતે રક્તદાન કેમ્પની આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વજનો, મિત્રગણ, સમાજના સભ્યો અને રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને ૪૩૧ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું આ કેમ્પ ફક્ત એક કાર્યક્રમ નહીં, પરંતુ માનવતા, સેવા અને સંવેદનાનું સજીવ રૂપ બની રહ્યું હતું. જેથી કરીને અંકુર લોરીયા અને લોરીયા પરીવાર દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News